
વેચાણ સાથે સબંધ ધરાવતા રાજય સેવકોએ મિલકત વેચાતી ન લેવા અથવા હરાજીમાં માગણી ન કરવા બાબત
આ અધિનિયમ હેઠળના કોઇ મિલકતના વેચાણ સબંધમાં જેણે ફરજ બજાવવાની હોય તે રાજય સેવક તે મિલકત વેચાતી લઇ શકશે નહી અથવા તેની હરાજીમાં માંગણી મુકી શકશે નહી.
Copyright©2023 - HelpLaw